About Blog

આંજણા દર્પણ (e-magazine)પર આપનું સ્વાગત છે.આ મેગેઝીન માટે લેખકો,કવિઓ અને યુવાનોને મૌલિક કાવ્યો, લેખો, ટૂંકી વાર્તાઓ,સમાચારો અને અભિપ્રાયો વગેરે લખી મોકલવા વિનંતી છે.સાહિત્ય મોકલવાનું gmail id - haridpatelaniod@gmail.com છે-સંપાદક હરિભાઇ પટેલ-શ્રી અખિલ આંજણા(ચૌધરી) કેળવણી ઉત્તેજક મંડળ,તલોદ,જિ.સાબરકાંઠા,ઉત્તર ગુજરાત-૩૮૩૨૧૫(ભારત)"
Image

" ખાસ સૂચના : ટેકનિકલ ફેરફારોને લીધે આ બ્લોગનાં અમુક પેજ ખૂલતાં નથી.જેથી હાલ આ બ્લોગ અપડેટ કરવામાં આવી રહ્યો છે.તારીખ : 01/01/2021 સુધીમાં તમામ અપડેટ કાર્ય પૂર્ણ થશે.તકલીફ બદલ ક્ષમા યાચના. -આપનો શુભેચ્છક - HARI PATEL"

૨. સ્વાઇનફ્લુનો ઉકાળો... સંકલન: હરિભાઇ પટેલ


સ્વાઇનફ્લુ તથા અન્ય રોગોથી બચવાનો
આયુર્વેદિક ઉકાળો ઘરે બનાવવાની રીત
(દસ વ્યક્તિ માટે)
સંકલન- હરિભાઇ પટેલ

ક્રમ
વસ્તુ /પદાર્થ
માપ
તુલસીપત્ર
૧૧ પાન
સૂંઠ વાટેલી
અડધી ચમચી
હળદર
અડધી ચમચી
અજમો
અડધી ચમચી
મરી
૧૦ નંગ
અરડૂસીનાં પાન
પાંચ નંગ (મોટાં)
વાટેલો ગોળ
અડધી ચમચી
ગળો
નાના બે ટૂકડા
લવિંગ
૩ નંગ
૧૦
પાણી
૧ લીટર
(નોંધ-એસીડીટીના દરદીએ  લવિંગ સિવાયનો ઉકાળો બનાવી પીવો.)



   ઉપરની બધીજ વસ્તુઓને એક તપેલીમાં મિક્સ કરી ૩ ભાગનું પાણી બળે ત્યાં સુધી ઉકાળવું. પછી ગાળીને ઠંડુ કરીને હૂંફાળું પીવું.ઉકાળો લેવાની માત્રા નીચે મુજબ છે.
૧. દસ વર્ષથી નીચેના બાળકો માટે-     ૫ મિ.લિ.
૨. દસથી વીસ વર્ષના બાળકો માટે-    ૧૦ મિ.લિ.
૩. પુખ્તવયના વ્યક્તિઓ માટે-         ૨૫ મિ.લિ.

www .haridpatel.blogspot.com    Hari Patel   MO.9998237934 









 





No comments:

Post a Comment